શું ડાયાબિટીસ મટી શકે? મટી જવું એ ખુબ ભારે શબ્દ છે, દરેક વ્યક્તિ માટે તેનો અર્થ ભિન્ન ભિન્ન હોય શકે છે. સીધી રીતે કહીએ તો જો દવાઓથી છુટકારો મળે અને તેમ છતાં બ્લડ શુગર જળવાઈ રહે એ જ તમારા માટે મટી જવું કહેવાતું હોય તો હા,તે શક્ય છે. ડાયાબિટીસની દવાઓ સંપૂર્ણ પણે બંધ થવી, તે […]
Learn Moreક્રોનિક પેંક્રિયાટાઈટિસ: મૂળભૂત જાણકારી, નિદાન અને સારવાર
category Chronic Pancreatitis, Gujarati / July 31, 2020ક્રોનિક પેંક્રિયાટાઈટિસ: મૂળભૂત જાણકારી, નિદાન અને સારવાર
ક્રૉનિક પેંક્રિયાટાઈટિસ એ સમય સાથે ધીરેથી વધતો જતો રોગ છે અને તે પેન્ક્રીઆસને કાયમી નુકશાન પહોંચાડે છે. પેન્ક્રીઆસને એટલું બધું નુકશાન થાય છે, કે તે સખ્ત બની જાય છે અને સંકોચાય જાય છે. આ પ્રક્રિયા દરમ્યાન પેન્ક્રીઆસની નળી એક અથવા અનેક જગ્યાએ સાંકડી અને સંકોચાયેલી બની જાય છે. ખાસ કરીને તેના આંતરડામાં ખુલવાની જગ્યાની પાસે, […]
Learn Moreહર્નિયા સર્જરી પછીની પ્રવૃત્તિ તથા કસરત
category Gujarati, hernia / July 24, 2020હર્નિયા સર્જરી પછીની પ્રવૃત્તિ તથા કસરત
મારે કેટલા સમય માટે આરામ કરવો પડશે હર્નિયા સર્જરી પછી સામાન્ય પ્રવૃત્તિ કેટલા સમયના આરામ પછી શરૂ કરી શકાય તે હર્નિયાના પ્રકાર, સર્જરીની પધ્ધતિ તથા હલનચલનને અસર કરતી અન્ય સમસ્યા પર આધાર રાખે છે. તે તમારી આરામની વ્યાખ્યા પર પણ આધાર રાખે છે. સામાન્યરીતે મોટા ભાગનાં દર્દીઓ સર્જરીના થોડાંજ કલાકોમાં પથારીમાંથી ઊભાં થઈ આસપાસ ફરી […]
Learn Moreએકેલેસિયા કાર્ડીયા: ખોરાક ગળવામાં પડતી મુશ્કેલીનું અસામાન્ય પણ મહત્વનું કારણ
category Achalasia, Gujarati / May 27, 2020એકેલેસિયા કાર્ડીયા: ખોરાક ગળવામાં પડતી મુશ્કેલીનું અસામાન્ય પણ મહત્વનું કારણ
એકેલેસિયા કાર્ડીયા શું છે? એકેલેસિયા કાર્ડીયા એક અસામાન્ય ખોરાક ગળવાની તકલીફ છે કે જે ખોરાક કે પ્રવાહીને જઠરમાં પ્રવેશવામાં મુશ્કેલી ઉભી કરે છે.મોટાભાગનાં દર્દીઓમાં 25 થી 60 વર્ષની વચ્ચે તેનું નિદાન થતું હોય છે. પરંતુ તે ક્યારેક બાળકોમાં પણ જોવા મળે છે.એકેલેસિયામાં કોઈ અગમ્ય કારણસર અન્નનળીના ચેતા કોષો નાશ પામે છે.જે અન્નનળીના ખોરાક ગળવાના કાર્યમાં […]
Learn More